September 19, 2025

std 8 ss bharat ma yuropiyan ane angreji shasan ni sthapana

ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના ક્વિઝ

સામાન્ય જ્ઞાન ક્વિઝ

1. પ્રશ્ન: યુરોપવાસીઓને કઈ ભારતીય વસ્તુઓની તાતી જરૂરિયાત રહેતી હતી?

2. પ્રશ્ન: યુરોપની પ્રજા મહદંશે માંસાહારી હોઈ માંસ સાચવવા શાની ખૂબ આવશ્યકતા હતી?

૩. પ્રશ્ન: જમીનમાર્ગે થતો વેપાર બંધ થતાં યુરોપિયન પ્રજાએ ભારત સુધી પહોંચવા કયો પ્રયત્ન કર્યો?

4. પ્રશ્ન: પોર્ટુગલનો કયો નાવિક ઈ.સ. 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો?

5. પ્રશ્ન: ઈ.સ. 1498માં વાસ્કો-દ્-ગામા કાલિકટ આવ્યો ત્યારે ત્યાં કયો રાજા રાજ્ય કરતો હતો?

6. પ્રશ્ન: પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈ.સ. 1503માં ક્યાં કિલ્લા બાંધ્યા?

7. પ્રશ્ન: ઈ.સ. 1505માં પોર્ટુગલે પોતાના કયા વાઇસરૉયને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો?

8. પ્રશ્ન: કયા વાઇસરૉયે ગોવા સહિત કેટલાંક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી?

9. પ્રશ્ન: ઈ.સ. 1530માં પોર્ટુગીઝોની રાજધાની કઈ બની?

10. પ્રશ્ન: પોર્ટુગીઝોએ કયા સુલતાનોને હરાવ્યા?

No comments:

Post a Comment

Featured Post